કેન્દ્ર સરકારે શુક્રવારે ગુગલ (એન્ડ્રોઇડ) અને એપલ (iOS) ને નોટિસ ફટકારી, તેમને તેમના સંબંધિત એપ સ્ટોર્સમાંથી સાત બેટરી મેનેજમેન્ટ એપ્સ દૂર કરવાનો નિર્દેશ આપ્યો. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત ...
મહિલાઓનો દબદબો યથાવત, પરંતુ મહિલા સમિતિનું સુકાન પુરુષ સભ્યને સોંપાતા રાજકીય ગરમાવો વ્યાપ્યો વડોદરા જિલ્લા પંચાયત ખાતે શાસક પક્ષ દ્વારા લાંબા સમયની કવાયત અને આંતરિક મંથન બાદ આખરે વિવિધ સમિતિઓના ચેરમેન ...
વુમન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલ આજે લંડનના ઐતિહાસિક ધ ઓવલ મેદાન પર રમાશે. આ મહત્વપૂર્ણ મુકાબલામાં અજેય ઇંગ્લેન્ડ ...
ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર ...
ભારતે શુક્રવાર 3 જુલાઈના રોજ સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો. વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદને સતત સમર્થન આપવાને કારણે સિંધુ જળ સંધિ (IWT) પર ભારતન ...
MeitY એ ફરી એકવાર સોશિયલ મીડિયા કંપની મેટાને નોટિસ જારી કરી છે. ત્રણ દિવસમાં બીજી વખત ભારત સરકારે માર્ક ઝુકરબર્ગની કંપનીને નોટિસ જારી કરી છે. અગાઉ, WhatsApp યુઝરનેમ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. હવ ...
મિત્રોએ રિવોલ્વર ચાલે છે તેમ કહી ઉશ્કેરતામેહુલ ગઢવીએ નશામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ અશ્વમેઘ એવન્યુની ઓફિસમાંથી ફાયરિંગ કરતા અરેના 48 ના બે ફ્લેટમાં ગોળી ઘુસી, બે પરિવાર સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલ ...
એકવાર શાળા પસંદ કર્યા બાદ હુકમ રદ નહીં થાય; આખી નોકરીમાં માત્ર 2 વખત જ બદલીનો લાભ : 3 વર્ષ સુધી ફરી અરજી નહીં,16 જુલાઈ સુધીમાં ઓર્ડર મળશે : ( પ્રતિનિધિ )વડોદરા,તા.3 રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર ...
ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ થઈ ગયા છે. ખામેનીના 14 મહિનાની પૌત્રી, પત્ની, પુત્રી અને જમાઈ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ખામેનીના પૌત્રીનો તાબૂત ...
ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓને પકડી પાડ્યા છે. તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ગુજરાતમાં સક્રિય JeM ને ...
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં મોબાઇલ એપ દ્વારા ઈ-રિક્ષાઓને રોકવામાં આવી રહી છે. આ કામ ઈ-રિક્ષાની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) માં વીજ પુરવઠો કાપીને કરવામાં આવી રહ્યું છે. મહાકાલની ન ...
જેમ જેમ શહેરીકરણનો વ્યાપ વધતો જાય તેમ લોકો માટે દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવી પડે. લોકોને સરકારી કામકાજ માટે જુદી જુદી કચેરીઓમાં જવું ન પડે તે માટે સરકાર તરફથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કચેરી શરૂ કરવામ ...